Wednesday, 29 April 2015

g.k update -111




1     કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ?    Ans: ચાર
2     ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે?    Ans: આંબો
3     ગુજરાતમાં સૌથી મોટું ગીતામંદિર કયા શહેરમાં આવેલું છે ?    Ans: અમદાવાદ
4     અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ?    Ans: એલિસબ્રીજ
5     આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?    Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
6     સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો?    Ans: સિદ્ધરાજ જયસિંહ
7     ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?    Ans: સીદી
8     ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે?    Ans: અલંગ
9     ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે?    Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
10     ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?    Ans: પાલિતાણા
11     કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં?    Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
12     કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?    Ans: પ્રાંતિજ અને હિંમતનગર
13     ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?    Ans: નર્મદા
14     વિશ્વભરની કલાત્મક કોતરણીમાં સ્થાન પામેલી સીદી સૈયદની જાળી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?    Ans: અમદાવાદ
15     ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?    Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
16     નળસરોવર કોનું અભ્યારણ છે?    Ans: યાયાવર પક્ષીઓ
17     ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે?    Ans: કચ્છના રણમાં
18     મહી નદીનું બીજું નામ શું છે ?    Ans: મહીસાગર
19     અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી?    Ans: ડાહ્યાભાઇ ઝવેરી
20     પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે?    Ans: કચ્છ
21     મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે?    Ans: પંચામૃત
22     સમાજ સેવક અને દેશભકત શ્રી. રવિશંકર મહારાજને કયું ઉપનામ આપ્યું હતું?    Ans: મૂ��



share it frds

No comments:

Post a Comment