Tuesday 12 May 2015

જનરલ નોલેજ 100 સવાલ-જવાબ

SWEET GK BANK
જનરલ નોલેજ 100 સવાલ-જવાબ
����������
1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’
તરીકે
ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે
પુરૂષો લે છે તેને
બીજા કયા નામથી ઓળખવામાં આવે
છે? Ans:
હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત
આપ્યું છે, જે
ગાંધીજી પર આધારિત છે? Ans:
ગાંધી માય ફાધર
4 કોયલકુળનું
પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા
સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ
ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans:
મરાઠી,
ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય
સમ્રાટ’ નું
બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ.
દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ
વખત
રાજયપાલ બન્યા હતા?
કયા રાજયમાં? Ans:
ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ
સૂબો કોણ હતો ?
Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત
વિદ્યાપીઠનું નામ જણાવો. Ans:
વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત
કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર
મઠો પૈકીનો એક
ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans:
દ્વારકા
12
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં
દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને
દક્ષિણ-મધ્ય
ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર
હતા ?
Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’
કયું છે?
Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ
માટે
ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ
ચલાવવામાં આવે છે? Ans: નવોદય
શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને
મળે છે ?
Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર
સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans:
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18
કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે
જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને
કારણે
લોથલનો વિનાશ થયો હોવાનું મનાય
છે? Ans: ઇ.સ.
પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે
ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો
નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ
(હાલનું
અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક
કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ
રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે
ઓળખાતો પ્રદેશ અર્વાચીન
ગુજરાતમાં કયા નામે
ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર
મહારાજે કયુ
પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ
સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ
ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે
શેની શોધ
કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ
પૂર્ણિમાની રાત્રે ઉત્સવ
ઊજવવામાં આવે છે? Ans:
શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને
વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર
તરીકે
કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને
પ્રવાહી બનાવવાનો પ્રયોગ
કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક.
ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય
ક્રિકેટ
ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?
Ans:
અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?
Ans:
ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું
પ્રખ્યાત સ્થળ કયું
છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans:
ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ
સાથે
પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans:
સંત
પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ
જોઇને
ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
Ans:
મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત
પ્રતિપાદીત
કરતી ગીતા કયાં રચી હતી? Ans:
પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન
સેન્ટર
કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ
રચનાની આગેવાની કોણે
લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે
સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા
પુસ્તકમાં છે? Ans: દક્ષિણ
આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ
કોણે
રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ
વુમન
ઇન્ટરનેશનલ
માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?
Ans:
ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું
પ્રાચીન મંદિર
આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ
કાઊન્સીલ
(વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ
પ્રાપ્ત થયું હતું?
Ans: ડૉ. મધુકર મહેતા
42
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર
સાથે પરણ્યા છે? Ans:
ભાવનગરના કૃષ્ણકુમારસિહજી
ના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’
કયાં આવેલો છે ?
Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ
કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય
આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે
કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ
મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે
બંધાવ્યું? Ans:
નાનજી કાલિદાસ મહેતા
47
ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’
કોણ
ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’
- આ પદ
કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ
સેવામંડળની સ્થાપના કોણે
કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ
ગુજરાતના કયા પનોતા પુત્ર
ના જીવનમાં આમૂલ
પરિવર્તન આણનારું બની રહ્યું? Ans:
સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?
Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે
પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans:
રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ
કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર
ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે
કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે
મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય
રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?
Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ
મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે
છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?
Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવા

60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ
‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans:
મધ્ય
ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ
કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક
કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે
ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે
સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans:
ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ
.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans:
મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ
જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને
ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans:
સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન
જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક
વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે?
Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર
ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans:
સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ
ગુફાઓ
માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ
દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર
કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans:
ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને
ગાતા ભરત અથવા જલઅગન
પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans:
સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને
સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત
સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે?
Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ
યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક
કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ
કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર
પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક
છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans:
કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ
સંપ્રદાયના કયા સંત
પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ
સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું
રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય
જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે?
Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર
ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર
સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans:
વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ
ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ
લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans:
ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે
થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ
કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ
કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે
કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે?
Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans:
સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે
થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો.
Ans:
૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ?
Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન
માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans:
સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર
આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક
પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?
Ans: ફાધર વાલેસ


1 comment:

  1. ભારત મા સૂર્યદ‌ય અને સૂર્યાસ્ત સૌપ્રથમ પૂર્વ અને પશ્ચિમ ક્યાં થાય છે ?

    ReplyDelete