બદલી અંગેની સૂચનાઓ
હુકમની કોપીની ઓંનલાઇન પ્રીન્ટ કરી હુકમનો અમલ તા. ૨૨/૦૬/૨૦૧૫ થી દિન-૭માં કરવાનો રહેશે. આ બદલી તેઓની માંગણી અન્વયે થયેલ હોઇ સરકારશ્રીના નિયામોનુસાર બદલી ભથ્થા કે વાટચાલનો સમય મળવા પાત્ર રહેશે નહી.
સદર શિક્ષકને છુટા કરતા પહેલાં શાળામાં ૧૦ ટકા કરતાં વધુ ખાલી જગ્યા ન રહે તેનું ચુસ્તપણે પાલન મુખ્ય શિક્ષકે કરવાનું રહેશે. વધુમાં, શાળાની મંજૂર થયેલ જગ્યા ૧૦ કરતાં ઓછી હોય તે શાળામાં કોઈ શિક્ષકની બદલીથી જગ્યા પુરાય અથવા નવી નિમણૂંક થાય ત્યારબાદ બદલીવાળા શિક્ષકને છુટા કરવાના રહેશે. એટલે કે, આવી શાળામાં એક કરતાં વધુ ખાલી જગ્યા રહે નહીં તેનું ચુસ્તપણે મુખ્ય શિક્ષકે પાલન કરવાનું રહેશે.
સદરહું બદલીમાં નીચેના કિસ્સાનો લાભ આપવામાં આવેલ છે. જે અંગેની નોંધ સંબંધિતની સેવાપોથીમાં કરવાની રહેશે.
MEERA RATHOD
Monday 8 June 2015
બદલી અંગેની સૂચનાઓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment