મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
બંદીઘર
કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?
કવિ ધીરો
કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?
સરદાર વલ્લભભાઇ પટેલ
ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?
અમદાવાદ
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
: ડોલન શૈલી
સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
સુફિયાન શેખ
સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ?
પાંડુલિપિ
ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે?
આઈ.આઈ.એમ. - એ
રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?
: ડાહ્યાભાઇ ધોળશાજી
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?
હરિલાલ જરીવાલા
ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે?
ગુજરાત
ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે?
ડૉ. વિક્રમ સારાભાઇ
સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
કૌથુમિય
ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
પ્રેમલક્ષણા ભકિત
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?
: હિંદ સ્વરાજ
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?
ગુજરાત
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?
મહિપતરામ રૂપરામ
‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે?
દર્શક - મનુભાઈ પંચોળી
કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?
બન્ની
રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે?
કવિતા અને સાહિત્ય
પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?
મેંગેનિઝ
અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?
૧૯૬૦ થી ૧૯૭૦
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા?
શેખાદમ આબુવાલા
કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
પાટણ
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?
પાલીતાણા
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.
જાદી રાણા
ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ?
વડોદરા
આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી દયાનંદ સરસ્વતી
ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?
પશ્ચિમ
શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
મૃત્યુનો ગરબો
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું?
પોર્ટુગિઝ
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
વલસાડ
ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?
ભકત વિદૂર
અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
ગોપાલ હરી દેશમુખ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ?
બંદીઘર
કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?
કવિ ધીરો
કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?
સરદાર વલ્લભભાઇ પટેલ
ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસતી ધરાવે છે?
અમદાવાદ
ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી?
: ડોલન શૈલી
સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી?
સુફિયાન શેખ
સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ?
પાંડુલિપિ
ગુજરાતમાં આવેલી કઇ મેનેજમેન્ટ સંસ્થા એશિયામાં પ્રથમ ક્રમે આવે છે?
આઈ.આઈ.એમ. - એ
રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી?
: ડાહ્યાભાઇ ધોળશાજી
ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
હિંદી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું?
હરિલાલ જરીવાલા
ભારતમાં સૌથી વધુ રકતદાન કયા રાજયમાં થાય છે?
ગુજરાત
ગુજરાતી વૈજ્ઞાનિક ભારતમાં અવકાશી સંશોધનના પ્રણેતા ગણાય છે?
ડૉ. વિક્રમ સારાભાઇ
સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
કૌથુમિય
ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
પ્રેમલક્ષણા ભકિત
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?
: હિંદ સ્વરાજ
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?
શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?
ગુજરાત
ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?
મહિપતરામ રૂપરામ
‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે?
દર્શક - મનુભાઈ પંચોળી
કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?
બન્ની
રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે?
કવિતા અને સાહિત્ય
પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?
મેંગેનિઝ
અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું?
૧૯૬૦ થી ૧૯૭૦
ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા?
શેખાદમ આબુવાલા
કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
પાટણ
ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?
પાલીતાણા
ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો.
જાદી રાણા
ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ?
વડોદરા
આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી દયાનંદ સરસ્વતી
ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?
પશ્ચિમ
શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?
મૃત્યુનો ગરબો
કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું?
પોર્ટુગિઝ
ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
vadodara
ગુજરાતની સૌપ્રથમ પ્રાદેશિક મૂક ફિલ્મ કઇ હતી ?
ભકત વિદૂર
અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી?
ગોપાલ હરી દેશમુખ
Tuesday 2 June 2015
G.k update-1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment